દીની દોરવણી: સંપુર્ણ જીંદગી ગુજારવા માટે નેક મનશ્ર્ની જરૂરની

દીની દોરવણી: સંપુર્ણ જીંદગી ગુજારવા માટે નેક મનશ્ર્ની જરૂરની

હવે સંપુર્ણ જીંદગી, ભલી જીંદગી, નીતિમાન જીંદગી ગુજારવા માટે, ભલી મનશ્ર્નીથી ઉપર જણાવવા મુજબ ત્રણે પ્રકારના સંબંધો જાળવવા જોઈએ અને ત્રણે પ્રકારની ફરજો બજા લાવવી જોઈએ. એ ફરજો શું છે અને કેવા પ્રકારની છે તેની વિગત એક લાંબો વિષય રજુ કરે છે. માટે તેમાં હાલ આપણે દાખલ થઈશું નહિ. પણ એટલું જ કહીશું કે કોઈપણ…

દીની દોરવણી: આપણી આજુબાજુનાંઓ તરફ્ની ફરજો

દીની દોરવણી: આપણી આજુબાજુનાંઓ તરફ્ની ફરજો

આપણી આજુબાજુનાંઓ તરફની ફરજોનો ખ્યાલ આપણને આપણી “નેમો આઓંધહાંમ” નામની જાણીતી બંદગી, જે “ચાર દિસાની નમશ્કાર” એવે નામે પણ જણાયલી છે, તે ઉપરથી આવે છે. આપણી આજુબાજુનાંઓમાં આપણાં   માણસ ભાઈબંધ આપણું પહેલું ધ્યાન ખેંચે છે. સર્વ માણસ ભાઈબંધો તરફ આપણે બરાબર ફરજ બજા લાવીએ તો તે સંપુર્ણ જીંદગી ગુજારવાનો માર્ગ છે. આપણાં માણસ ભાઈબંધોમાં આપણું…

શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે…

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

પેલો વજીર શાહના હુકમ મુજબ પેલી યુનાની સ્ત્રી બબરચણ પાસે તે માછલાં લઈ ગયો અને તેને હવાલે કરી બોલ્યો કે “આ માછલાં જે સુલતાનને નજર કરવામાં આવ્યા છે તે લેવો. તેઓએ ફરમાવ્યું છે કે એને સાફ કરી પકાવો!” ત્યારબાદ તે પોતાના સાહેબ સુલતાન પાસે પાછો આવ્યો. સુલતાને ફરમાવ્યું કે “માછીને ચારસો સોનેરી અશરફી આપો.” આ…

શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

બામદાદે મરઘાના પોકાર સાથે સઘળાઓ તૈયાર થયા, અને તુરાન ભળી કુચ કરવા માંડી. કુચ કરતા કરતા જ્યારે તુરાનની સરહદ ઉપર આવ્યા ત્યારે રૂસ્તમે સઘળા પહેલવાનોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે “તમે હવે અહીં ભો. તમો સાંભળો, કે હું મર્યો ગયો છું, ત્યાં સુધી ધિરજ રાખી અહીંજ રેહજો. જરૂર પડે તો લડવા માટે તમો હમેશાં તૈયાર…

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

શેહેરાજાદી કહેવા લાગી કે મારા ખાવિંદ તે યુનાની શાહ તથા દુબાન હકીમનો છેડો આ રીતે આવ્યો. હવે તે માછી તથા જીનની તરફ મારૂં ચિત્ત પાછું લગાડું છું. માછીએ યુનાની પાદશાહ તથા દુબાન હકીમનું દાસ્તાન પુરૂં કીધું અને પેલા જીનને કહ્યું કે “તારી ચાલચલણ પણ એવીજ છે અને આ વાર્તા તને બરાબર લાગુ પડે છે. તેથી…

દીની દોરવણી: ‘ફરજ’ ચપળ નેકીઓનો ખ્યાલ આપે છે

દીની દોરવણી: ‘ફરજ’ ચપળ નેકીઓનો ખ્યાલ આપે છે

ફરજ ગુજારવાનો આવો ખ્યાલ આપણને શીખવે છે કે આપણે શાંત નેકીઓથી સંતોષ પામવાનું નથી, પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. હું હાથમાં માળા લઈ જપ કર્યા કરૂં, સાચ્ચું વમાસું, સાચ્ચુ બોલું, સાચ્ચાં કામો કરૂં, કોઈને દુ:ખ દેઉં નહિ; એ સર્વ અલબતે ભલી જીંદગીના કામો છે, પણ તે પુરતાં નથી, તે સંપુર્ણ નથી, તે જીંદગીને…

દીની દોરવણી: ધાર્મિક જીંદગી એટલે સંપુર્ણ જીંદગી

દીની દોરવણી: ધાર્મિક જીંદગી એટલે સંપુર્ણ જીંદગી

શારીરિક નજરે પડતી ચીજોની પેલી પાર પણ તમારી માનસિક, તમારી આત્મિક નજર જતી હોય તો જવા દેઓ. નહિ જતી હોય તો દોડાવવાની કોશેશ કરો. તેમ જતાં યા દોડાવતાં જે તમો જોતાં હોવ યા અક્કલ સહીત ધારતા યા કલ્પતાં હોવ તે “સર્વ” તે આપણા સવાલના જવાબનું “સર્વ” ટૂંકમાં કહીએ તો કુલ “કુદરત” “પોતાના કર્તા યા ખાવિંદ…

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

તે હકીમે જવાબ દીધો કે “સાહેબ! તે કેતાબમાં ચમત્કારિક શક્તિઓ છે અને એક મુખ્ય અસર જે તેથી થશે તે એ છે કે જ્યારે મારૂં માથું ધડ ઉપરથી કાપી નાખવામાં આવશે તે વેળા જો તમો નામદાર પાદશાહ તસદી લઈ તે કેતાબ ખોલી તેનું છઠુ પાનું કહાડી તેના ડાબા હાથના સફા ઉપર લખેલી ત્રીજી સતર વાંચશો અને…

દીની દોરવણી: ધાર્મિક જીંદગી એટલે સંપુર્ણ જીંદગી

દીની દોરવણી: ધાર્મિક જીંદગી એટલે સંપુર્ણ જીંદગી

આપણે ઘણીક વાર “ધાર્મિક જીંદગી’ માટે બોલાતું સાંભળીએ છીએ કે આપણે ધાર્મિક જીંદગી ગુજારવી જોઈએ. ત્યારે ધાર્મિક જીંદગી એટલે શું? એ બાબે તરેહવાર વિચારો છે. કોઈ કહેશે કે ઈશ્વરને હંમેશા યાદ કર્યા કરવું, એ ધાર્મિક જીંદગી. એ મુજબ સાધુ, વેેરાગી, ફકીર, જોગીની જીંદગી કોઈ ધાર્મિક જીંદગી ગણે છે. કોઈ કહેશે કે પ્રામાણિકપણે આપણે આપણું કામ…

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

અરેબિયન નાઈટ્સ: એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

આવા નિમકહરામ પાદશાહને સારો કીધો તેથી તે પસ્તાવો કરવા લાગ્યો. પણ આ અગિયારમેં કલાકે કીધેલો પશ્ર્ચાતાપ તેને કાંઈ કામ લાગ્યો નહી. તેની કાકલુદી ઉપર પાદશાહેએ કોઈ ધ્યાન આપ્યું નહીં. હકીમે ફરીથી કહ્યું કે “ઓ નામદાર શાહ! મેં તારૂં જબુનમાં જબુન દર્દ સારૂ કીધું તેનો બદલો તું આવી રીતે આપે છે કે?” તે રાજાએ તે અમલદારને…